રાજનીતિ

વાંસદા ખાતે મન કી બાત કાર્યક્રમ ભાજપના અગ્રણી પીઠ કાર્યકર ના ઘરે નિહાળ્યો: 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, પત્રકાર: કમલેશ ગાંવિત વાંસદા,

વાંસદા ખાતે મન કી બાત કાર્યક્રમ ભાજપના અગ્રણી પીઠ કાર્યકર ના ઘરે નિહાળ્યો: 

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના આજના મન કી બાત કાર્યક્રમ નો લાઇવ પ્રોગ્રામ ભાજપના અગ્રણી એવા વિનોદભાઈ બકુલભાઈ પટેલના ઘરે નિહાળ્યો હતો જેમાં તાલુકા ભાજપ મહામંત્રી રાકેશભાઈ શર્મા, નવસારી જિલ્લા કિસાન મોરચા ઉપપ્રમુખ ભુપેન પટેલ, રાજેશભાઈ મોહિતે, વિનોદભાઈ, બકુલભાઈ, મહેશભાઈ, મહેશભાઈ કુરમી, દીપકભાઈ શર્મા, કૌશિકભાઈ પટેલ,  પદુમન સોલંકી, અમિત પંચાલ, અંકિત પટેલ, સંજય પટેલ, ચિરાગ પટેલ તથા ખૂબ મોટી સંખ્યામાં અન્ય કાર્યકરોએ મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો.  અને મન કી બાત કાર્યક્રમમાં ભારત ના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ જણાવેલ કે આગામી 31 ઓક્ટોબરના રોજ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલજીની જન્મ જયંતી હોય તે પ્રસંગે કાર્યક્રમ નું આયોજન કરી જન્મ જયંતી ઉજવવાની હાકલ કરી હતી.

મન કી બાત કાર્યક્રમ વાંસદા તાલુકાના દરેક ગામોમાં ભાજપના અગ્રણીઓ ના ઘરે ટેલિવિઝન પર જોવામાં આવેલ હતા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है