મારું ગામ મારાં ન્યુઝ

દેડીયાપાડા દશામાતા મંદિર પાસેથી લગ્નની લાલચે સગીરાનું અપહરણ કરનાર શખ્સ સામે ગુનો નોંધાયો :

શ્રોત:  ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

દેડીયાપાડા દશામાતા મંદિર પાસેથી લગ્નની લાલચે સગીરાનું અપહરણ કરનાર શખ્સ સામે ગુનો નોંધાયો;

નર્મદા જિલ્લાના દેડીયાપાડા ખાતેથી એક સગીર વયની દીકરીનું લગ્નની લાલચે અપહરણ કરનાર ઈસમ સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે.

જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદ આપનારની સગીર વયની એક દીકરી ને મનિશભાઇ અશોકભાઇ વસાવા રહે. નિવાલ્દા પેટ્રોલપંપની સામે તા. ડેડીયાપાડા જી.નર્મદા નામનો યુવાન ડેડીયાપાડા નવી નગરી દશામાતા મંદીર પાછળ થી પટાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હોવાની સગીરાના વાલીની ફરિયાદ બાદ દેડીયાપાડા પોલીસે અપહરણ કરી ગયેલા યુવાન સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है