શિક્ષણ-કેરિયર

આદિવાસી પંચ દ્વારા બાળકોને મફત નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

તાપીના વ્યારા ખાતે આદિવાસી પંચ દ્વારા બાળકોને મફત નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો:

વ્યારાના ઢોડિયા વાડ સ્થિત  સત કૈવલ મંદિર હોલ ખાતે આદિવાસી પંચ દ્વારા બાળકોને નોટબુક વિતરણ કાર્યક્રમ  ગત  રોજ તારીખ  3 – 7 – 22 ને રવિવાર ના રોજ વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદરૂપ થવાના ભાગરૂપે  મફત નોટબુક સહીત અભ્યાસ કીટનું  વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, 

 આદિવાસી પંચ દ્વારા બાળકોને નોટબુક વિતરણ કાર્યક્રમ માં કાર્યકર્તા ગણ તથા વિવિધ સમાજ ના આગેવાન તથા મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતાં,  કાર્યક્રમનાં અંતે બાળકોને સારા ઉજ્વલ ભવિષ્ય ની શુભેચ્છા આગેવાનો દ્વારા   બાળકોને પાઠવવામાં આવી હતી,  તેમના અભ્યાસક્રમ  માટે ઉપયોગી વસ્તુ  નોટબુક,  પેન્સીલ, રબર તથા ચોકલેટ આપી શુભેચ્છા પાઠવવામા આવી હતી. 

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है