
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
રાજપીપલા:- તા. ૯ મી નવેમ્બર, ૨૦૨૦ ના રોજ કેટલાંક વર્તમાનપત્રમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ઉંમરબાધ નહી જંગલ સફારીમાં બાળકોને “ નો એન્ટ્રી ” અંગે પ્રસિધ્ધ થયેલા એ અખબારી અહેવાલ અંગે કેવડીયાના સરદાર પટેલ ઝુલોજીકલ પાર્કના નિયામકશ્રી સ્પષ્ટતા કરતાં જણાવે છે કે, સદરહું અહેવાલ સત્યથી વેગળા છે જ્યારે ઉક્ત બાબતે સત્ય હકીકત નીચ મુજબ છે.
તદ્અનુસાર, કોવીડ-૧૯ ની ગાઇડ લાઇન મુજબ ૧૦ વર્ષથી નાના બાળકો તથા ૬૫ વર્ષથી વધુ ઉંમરના લોકોને સંક્રમણ થવાની સંભાવના વધુ હોવાથી એડવાઇઝરીના ભાગરૂપે ઘરની બહાર ન નિકળવા સુચન કરવામાં આવેલ છે. જંગલ સફારીમાં ઓન લાઇન ટિકીટ બુક કરાવીને આવતા તમામને પ્રવેશ આપવામાં આવે છે તથા કોવીડ-૧૯ ને ધ્યાને લેતા હાઇજીન, સેનીટાઇઝેશન તથા અન્ય કોવીડ-૧૯ પ્રોટોકોલનું પાલન પણ કરવામાં આવતું હોવાનું તેમણે વધુમાં ઉમેર્યું છે.
black cialis https://cileve.com/ – buy cialis online from canada dapoxetine and cialis online
tadalafil not for consumption in the united states https://boxtadafil.com/ tadalafil 50 mg