દક્ષિણ ગુજરાત

વાંસદામાં પૂર્વ વડાપ્રધાન સ્વ.અટલબિહારી વાજપેયીજીની જન્મ જયંતિ ઉજવવામાં આવી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ વાંસદા :રિપોર્ટર કમલેશ ગાંવિત

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના બારતડ ખાનપુર મુકામે આઈ.ટી.સેલ નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા પૂર્વ વડાપ્રધાન, ભારત રત્ન  સ્વ. અટલબિહારી વાજપેયીજીના જન્મ જયંતિ દિન ઉજવવામાં આવ્યો હતો.

પ્રાપ્તિ માહિતી અનુસાર વાંસદા તાલુકાના બારતાડ ખાનપુર મુકામે આજરોજ નરેન્દ્ર મોદી વિચાર મંચ આઈ.ટી.સેલ વાંસદા દ્વારા  દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયી હિન્દુત્વની વ્યાખ્યાના બીજ રોપનાર આદરણીય મહાનુભાવના આ પ્રસંગે નરેન્દ્ર મોદી વિચાર મંચના અધ્યક્ષ પ્રવિણભાઇ પટેલ, ભાજપ અગ્રણી ચિંતુભાઈ ભિંસરા, માનકુનિયા ગામના રમેશભાઈ ગાયકવાડ, જીતુભાઈ પાડવી તથાં કમિટી મેમ્બર્સ અને અગ્રણીઓ તથા અનેકો ગ્રામજનો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है