બ્રેકીંગ ન્યુઝ

ગુજરાતમાં કોરોના ‘દેહ્સત’ કરતાં જાગૃતિ તથા સાવચેતીને મહત્વ!

બહુ ચર્ચિત કહેવત છે, "નજર હટી કે દુર્ઘટના ઘટી" સાચાં અર્થમાં ગુજરાત સરકારે કોરોના વાયરસ સામે લડવા લીધાં સાવચેતીનાં પગલાં,

“નજર હટી કે દુર્ઘટના ઘટી” સાચાં અર્થમાં ગુજરાત સરકારે કોરોના વાયરસ સામે લડવા લીધાં સાવચેતીનાં પગલાં, એવાં કર્યા નિર્ણય કે ગુજરાતમાં  જાહેર જગ્યાઓએ થુંકવા પર લગાવ્યો ૫૦૦ રૂ.નો દંડ

  • ગુજરાત રાજ્યમાં કોરોના ‘દેહ્સત’ કરતાં જાગૃતિ તથા સાવચેતીને અપાયું વધુ મહત્વ!  સોશિયલ મિડ્યામાં વાયરલ થયા મહત્વનાં નિર્ણયોની અલગ અલગ વિભાગની નકલો,
  • ગુજરાત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની હેલ્પલાઇન ૧૦૪ નો ઉપયોગ કરવાં અપાયું સુચન,
  • મુખ્યમંત્રીશ્રીના નિવાસ્થાને મળી સમીક્ષા બેઠક અને સરકાર દ્વારા સાવચેતીનાં પગલાં રૂપ માસ્ક અને જીવન જરુરિયાની દવાઓ યોગ્ય માત્રામાં  ઉપલબ્ધ છે,
  • ગુજરાત રાજ્યની લેબ પરીક્ષણ કરેલ સેમ્પલની વિગત પડી બહાર કુલ સેમ્પલ ૭૮ પોજીટીવ ૦૦ નેગેટીવ ૭૭ રીપોર્ટ બાકી ૦૧
  • રાજ્યની તમામ એજ્યુકેશન સંસ્થાઓને સાવચેતી રૂપ રાખવામાં આવે ૨૯ માર્ચ સુધી બંધ!  અને ધાર્મિક સંસ્થાઓને હાલ પૂરતાં કોઈપણ વધુ ભીડમાં એકઠાં  મળવાનાં પ્રોગ્રામ આયોજન  ન કરવાં  સરકારે કરી અપીલ,

રાજ્ય સરકાર દ્વારા covid-19  એપીડેમિક એક્ટ-૧૮૯૭ અંતર્ગત બહાર પાડ્યું જાહેરનામું

!

બોલીવુડમાં પણ જોવાં મળ્યો  કોરોના ઈફેક્ટસ  બદ્શાહ અમિતાભ બચ્ચને ટ્વીટર દ્વારા કર્યો મેસેજ કે ફેન થયા નારાજ લખ્યું હવે પછી કોરોના લીધે ફેન્સને રવિવારે જલસામાં ન આવવા અને હું લોકોને મળીસ નહિ, માટે મારાં નિવાસ્થાને  “જલસા” માં ન આવવા કરી વિનંતી, મુંબઈ જુહુ ખાતેનાં જલસામાં મહાનાયકને જોવાં હાજારોની ભીડ એકત્ર મળે છે, વર્ષોથી ચાહકોને મળી અભિવાદન આપે છે, રેગ્યુલર ૫ કલાકે એક ઝલક મેળવવા ભેગાં થઇ જાય છે, અને બચ્ચન પરિવાર સામે આવતાં જ લોકો ચિચ્યારી પાડવા લાગે છે, અને આખો રોડ ચક્કાજામ થઇ જાય છે, જેથી ભીડ કંટ્રોલ કરવાં ખાનગી સિક્યુરીટી અને  સ્થાનિક પોલીસ મદદે દોડી આવે છે,

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है