ધારાસભ્ય
-
દક્ષિણ ગુજરાત
જીલ્લા કલેક્ટરના અધ્યક્ષપણે તાપી જિલ્લા સંકલન સમિતિ બેઠક યોજાઈ:
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર તાપી જિલ્લા સંકલન સમિતિ બેઠક યોજાઈ. અમલીકરણ અધિકારીઓ તાપી જિલ્લામાં વિકાસના કામો ઝડપથી…
Read More » -
પર્યાવરણ
વ્યારા દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય ખાતે ૭૨ મો ‛વન મહોત્સવ’ યોજાયો:
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર તાપી જીલ્લા મથક વ્યારા દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય ખાતે ૭૨ મો ‛વન મહોત્સવ’ યોજાયો હતો; …
Read More » -
રાષ્ટ્રીય
BTTS ના સામાજિક અગ્રણીઓ દ્વારા રાજ્યપાલશ્રીને સંબોધીને ડેડીયાપાડા પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું:
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર ડેડીયાપાડા મામલતદાર કચેરી ખાતે BTPના ધારાસભ્ય સહિત ૧૬ આયોજકો પર થયેલી ફરિયાદ ખોટી હોવાનું…
Read More » -
વિશેષ મુલાકાત
સુશાસનના પાંચ વર્ષ અંતર્ગત વ્યારા ખાતે “શહેરીજન સુખાકારી દિવસ” કાર્યક્રમ યોજાયો:
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર છેવાડાના નાગરિકોને સુખાકારીની સુવિધાઓ પુરી પાડવા સરકાર પ્રતિબધ્ધ: ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ બનાવવાની દિશામાં રાજ્ય…
Read More » -
મારું ગામ મારાં ન્યુઝ
નર્મદામાં પોલિટેકનિકલ કૃષિ ઇજનેરી કોલેજ ખાતે “વિશ્વ આદિવાસી દિવસ” અંતર્ગત કાર્યક્રમ યોજાયો:
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા, સર્જનકુમાર નર્મદામાં પોલિટેકનિકલ કૃષિ ઇજનેરી કોલેજ ખાતે “વિશ્વ આદિવાસી દિવસ” ની ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો;…
Read More » -
દક્ષિણ ગુજરાત
વીજળીને લગતા પ્રશ્નો તાત્કાલિક અને કાયમી ધોરણે નિકાલ કરવા માટે ધારાસભ્યએ લખ્યો રાજપીપળા DGVCL ને પત્ર:
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર વીજળીને લગતા પ્રશ્નો તાત્કાલિક અને કાયમી ધોરણે નિકાલ કરવા માટે ધારાસભ્ય મહેશભાઈ વસાવાએ રાજપીપળા…
Read More » -
મારું ગામ મારાં ન્યુઝ
ગંગપુર, રાજપુર અને દોલધા ની શાળાઓ અને વર્ગ શાળાઓ મર્જ કરવા બાબતે વાલીઓ સતર્ક:
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત વાંસદા તાલુકાના ગામો દોલધા અને રાજપોરની વર્ગશાળા બંધ કરવામાં આવશે તો ધરણા પ્રદર્શન…
Read More » -
ધારાસભ્યના માર્ગદર્શન હેઠળ તાલુકાના PHC સેન્ટરોને મેડિકલ સાધનોની સહાય:
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર એક્શન હેડ સંસ્થા અને ડેડીયાપાડા ધારાસભ્ય મહેશભાઈ વસાવાના પ્રયત્નો અને માર્ગદર્શન હેઠળ તાલુકાના…
Read More » -
વિશેષ મુલાકાત
નવસારી ખાતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા કરતા ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા:
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નવસારી કમલેશ ગાંવિત ગૌહત્યા અટકાયતી પગલાં માટે રાજય સરકાર પ્રતિબધ્ધ: નાગરિકોની શાંતિ સલામતી અને સુરક્ષાના…
Read More » -
રાજનીતિ
ગુજરાત રાજ્યમાં જાતિના રાજકારણનું ભૂત ફરી ચર્ચામાં સરકાર માટે સમસ્યા કે પછી લાભ?
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સર્જનકુમાર અનુસુચિત જનજાતિમાં સમાવેશ કરવાનો અધિકાર કોને? અને પ્રક્રિયા શું ? ગુજરાતમાં ફરી જાતિનું રાજકારણ સરકાર…
Read More »