dgvcl
-
બ્રેકીંગ ન્યુઝ
ઈજનેર દ્વારા યોગ્ય જવાબ નહીં આપતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ભૂખ હડતાળ પર બેસી ગયા:
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર વીજ પુરવઠા કાપ બાબતે ઈજનેર દ્વારા યોગ્ય જવાબ નહીં આપતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ…
Read More » -
મારું ગામ મારાં ન્યુઝ
ડેડીયાપાડા સાગબારા તાલુકામાં વીજળીના પ્રશ્નો મુદ્દે ભાજપના પૂર્વ ધારાસભ્ય મોતીસિંહ વસાવાએ ઉર્જા મંત્રીને પત્ર લખ્યો;
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર ભાજપના પૂર્વ ધારાસભ્ય મોતીસિંહ વસાવાએ ઉર્જા મંત્રીને પત્ર લખ્યો ને દેડીયાપાડા અને સાગબારા તાલુકાની…
Read More » -
બ્રેકીંગ ન્યુઝ
વીજ પુરવઠો ઓછો મળતા ખેડૂતો દ્વારા દેડીયાપાડા પ્રાંત અધિકારીને આવેદન;
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર દેડીયાપાડા નાં ખેડૂતો વર્ષોથી ખેતી આધારિત ખેતી કરતા હોય છે, ત્યારે દેડીયાપાડા માં છેલ્લા…
Read More » -
મારું ગામ મારાં ન્યુઝ
વ્યારા તાલુકા માટે ચીખલવાવ ખાતેથી “ કિસાન સૂર્યોદય યોજના” નો પ્રારંભ કરાવ્યો:
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારે વ્યારા તાલુકા માટે ચીખલવાવ ખાતેથી “…
Read More » -
દક્ષિણ ગુજરાત
માંગરોળ તાલુકાનાં મોસાલી વીજ સબસ્ટેશનમાં ૬૬ કેવી ટીસી નો કેબલ સળગી જતાં થયો ધડાકો:
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,માંગરોળ કરૂણેશ ચૌધરી માંગરોળ તાલુકાનાં મોસાલી ગામે ૬૬ કેવી ની ક્ષમતા ધરાવતું વીજ સબસ્ટેશન ઉભું કરી એમાંથી…
Read More » -
મારું ગામ મારાં ન્યુઝ
માંગરોળ તાલુકાનાં કેટલાંક ખેડૂતોએ DGVCL કચેરી ખાતે ખેતી વિષયક વીજ પુરવઠા પ્રશ્ને હલ્લાબોલ:
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,માંગરોળ કરૂણેશ ચૌધરી માંગરોળ તાલુકાનાં માંગરોળ,આમનડેરા, ગીજરમ, વેરાકુઈ, ડુંગરી, ભીલવાડા,વકીલપરા, ટીમ્બરવા સહિત નાં ગામોનાં જે ખેડૂતોએ ખેતી…
Read More » -
દક્ષિણ ગુજરાત
DGVCL કચેરીનાં કેટલાંક કામચોર કર્મચારી ઓને પગલે ગ્રાહકોની ફરિયાદો સમયસર હલ થતી નથી, જિલ્લા પંચાયતના સદસ્યએ RTI હેઠળ નવ પ્રશ્નો પૂછી માંગેલી માહિતી:
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,માંગરોળ કરૂણેશ ચૌધરી તાલુકા મથક માંગરોળ ખાતે નાયબ કાર્યપાલક ઈજનેર કક્ષાની DGVCL ની કચેરી આવેલી છે. આ…
Read More » -
દક્ષિણ ગુજરાત
ખેતીવિષયક વીજપુરવઠો પૂરો પાડતી વીજ લાઈનનાં વીજતારો ની ચોરી બાબતે PSI ને આવેદનપત્ર:
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, માંગરોળ કરુણેશભાઈ માંગરોળ તાલુકાનાં ચાર ગામોનાં ખેડૂતોને ખેતીવિષયક વીજપુરવઠો પૂરો પાડતી વીજ લાઈનનાં ૨૬ ગાળાનાં વીજ…
Read More » -
મારું ગામ મારાં ન્યુઝ
નર્મદા જિલ્લા ના દેડિયાપાડા તાલુકા ના 15 ગામ ના આદિવાસી ઓ વીજ પુરવઠા થી વંચિત:
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જનકુમાર વસાવા છેલ્લા 15 દિવસ થી ખેડુતો ને ખેતી કામ માટે વીજળી ન મળતા પ્રાંત અધિકારી…
Read More » -
દક્ષિણ ગુજરાત
આ ગામમાં સરકારની જ્યોતિ ગ્રામ યોજના હેઠળ ૨૪ કલાક વીજળીનો લાભ ૧૭ વર્ષથી મળતો નથી:
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, માંગરોળ કરુનેશભાઈ સુરત: માંગરોળ તાલુકાના આંબાવાડી ગામના સાત જેટલા આદિવાસી કુટુંબોને છેલ્લા ૧૭ વર્ષથી રાજ્ય સરકારની…
Read More »