નર્મદા
-
બ્રેકીંગ ન્યુઝ
કેવડીયાનાં ૧૪ ગામોનાં આદિવાસી ખેડુતોને કોરોના મહામારીમાં ખેતી નહિ કરવાં દેતા હોબાળો!
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ ,નર્મદા સર્જનકુમાર નર્મદાજીલ્લાનાં કેવડીયા વિસ્તારનાં ૧૪ ગામોનાં આદિવાસી ખેડુતોને કોરોના મહામારીમાં ખેતી નહિ કરવાં દેતા હોબાળો!…
Read More » -
શિક્ષણ-કેરિયર
નહેરૂયુવા કેન્દ્રના યુવાનો દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી:
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ નર્મદા, સર્જનકુમાર વસાવા. નર્મદા જીલ્લાનાં રાજપીપળા રણછોડજી મંદિર ખાતે ચાલતું યોગ કેન્દ્ર છેલ્લા ત્રણ વર્ષથી કાર્યરત…
Read More » -
મારું ગામ મારાં ન્યુઝ
“બદલકર અપના વ્યવહાર-કોરોના પે કરો વાર” અભિયાન અંતર્ગત જાહેર સ્થળો પર સુત્રો:
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર વસાવા. ભારત સરકાર દ્વારા નોવેલ કોરોના વાયરસ (COVID-19) જન-જાગૃત્તિ “બદલકર અપના વ્યવહાર-કોરોના પે કરો…
Read More » -
બ્રેકીંગ ન્યુઝ
જિલ્લામાં આજની સ્થિતિએ કોરોના પોઝીટીવ ૧૫ કેસના દર્દીઓ સારવાર હેઠળ:
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર વસાવા. જિલ્લામાં આજની સ્થિતિએ કોરોના પોઝીટીવ ૧૫ કેસના દર્દીઓ સારવાર હેઠળ: નર્મદા જીલ્લા તંત્રએ…
Read More » -
બ્રેકીંગ ન્યુઝ
આ જીલ્લામાં કોરોના વોરીયર્સ માટે તંત્ર દ્વારા સલામતી માટે કોઈ પગલાં નથી લેવાયાં?
શ્રોત: ગ્રામીણ ટુડે ભરૂચ,નર્મદા, સર્જનકુમાર વસાવા. અન્ય રાજ્ય અને જીલ્લાને જોડતો માર્ગ/વિસ્તાર હોય સતર્કતાથી ફરજ બજાવવી પડે છે, પરંતુ અમારી…
Read More » -
બ્રેકીંગ ન્યુઝ
દેવમોગરા માતાજીનું મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાયું:
શ્રોત: ગ્રામીણ ટુડે નર્મદા સર્જનકુમાર વસાવા. દેવમોગરા માતાજીનું મંદિર દર્શનાર્થીઓ માટે આજથી ખુલ્લું મુકવામાં આવ્યું. નર્મદા જિલ્લાના સગબારા તાલુકાના દેવમોગરા…
Read More » -
બ્રેકીંગ ન્યુઝ
જીલ્લામાં પ્રથમ આવનાર વસાવા માર્મિક PR.99.87% તેમજ દ્વિતિય આવનાર પટેલ હિરલ PR.99.79% ને અભિનંદન!
શ્રોત: ગ્રામીણ ટુડે,નર્મદા સર્જનકુમાર વસાવા. નર્મદા જિલ્લાનું ધો.10નું 61.01% પરિણામ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં આનંદોત્સવ: જીલ્લામાં ધો.10માં 6787 વિદ્યાર્થીઓએ આપી હતી…
Read More » -
બ્રેકીંગ ન્યુઝ
દેડિયાપાડામાં બનેલી આગજની ઘટનામાં પીડિતોનાં વ્હારે પોલીસ!
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા બ્યુરો ચીફ સર્જનકુમાર વસાવા નર્મદા જીલ્લાનાં દેડીયાપાડા તાલુકાનાં ભૂતબેડા ગામમાં ગત દિવસોમાં વસાવા કુસુમબેન સુરેશભાઈનાં…
Read More »