દક્ષિણ ગુજરાત
-
મોસીટ થી સોરાપાડા જવાના માર્ગે ખેતરોની માટી ફરી વળતા રસ્તાની બિસ્માર હાલત:
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ નર્મદા, સર્જન વસાવા નર્મદા જીલ્લાનાં મોસીટ થી સોરાપાડા જવાના માર્ગે ખેતરો ની માટી ફરી વળતા રસ્તાની…
Read More » -
સુરત જિલ્લા પંચાયતની તમામ ૩૬ બેઠકનું સીમાંકન જાહેરઃ
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ માંગરોળ કરૂણેશભાઈ સુરત જિલ્લા પંચાયતની તમામ ૩૬ બેઠકનું સીમાંકન જાહેરઃ જનરલ મતદારો વચ્ચે આદિવાસી અને બક્ષીપંચની…
Read More » -
નવ નિયુક્ત જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાએ કર્યો લોકો સાથે અનેક ગામોમાં સંવાદ :
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ ડાંગ રામુભાઇ માહલા ડાંગ : નવ નિયુક્ત જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા આજરોજ નાનાપાડા પ્રાથમિક શાળામાં…
Read More » -
તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનુ ત્રિવાર્ષિક અધિવેશન લસકાણા પ્રાથમિક શાળામા યોજાયું:
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત નલિન ચૌધરી કામરેજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનુ ત્રિવાર્ષિક અધિવેશન લસકાણા પ્રાથમિક શાળામા યોજાયું. કામરેજ તાલુકા…
Read More » -
તિલકવાડાં તાલુકાના કેસરપુરા ગામનો યુવાન પાણીમાં તણાયા બાદ શોધખોળ ચાલુ:
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ નર્મદા, સર્જન વસાવા નર્મદા : તિલકવાડા, કેસરપુરા અને માહિજીપૂરા ને જોડતો બ્રિજ નીચી સપાટી નો…
Read More » -
નર્મદામાં જંગલની જમીન ખેડવા મુદ્દે પોલિસ-ફોરેસ્ટ ટીમ અને ટોળાં વચ્ચે ઘર્ષણ:
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ નર્મદા, સર્જનકુમાર સરકાર ના જંગલ ની જમીનો ખેડતા આદિવાસીઓને તેના માલિક બનાવવા ની યોજના સામે પ્રશ્નાર્થ..સરકારની…
Read More » -
ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી અને અનેક આગેવાનો દ્વારા રોડ પર પડેલ ખાડાઓ પુરી વિરોધ નોંધાવ્યો:
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ સુરત, નલીન ચૌધરી માંડવી ખાતે ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી અને અનેક આગેવાનો દ્વારા રોડ પર ઠેર ઠેર …
Read More » -
ભાજપનું તાલુકા પ્રતિનિધિ મંડળ ભરૂચ જીલ્લાનાં ઝઘડિયામાં પુરગ્રસ્તોના વાહરે:
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનીતા રજવાડી, નર્મદા સર્જન વસાવા ભાજપનું ઝઘડિયા તાલુકા પ્રતિનિધિઓનું મંડળ ઝઘડિયા પુર અસરગ્રસ્તોના વહારે દોડી…
Read More » -
નર્મદા જીલ્લા સરપંચ પરિષદની ટીમ પુર પીડિતોની વાહરે પોહચી:
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર આજરોજ તિલકવાડા ગરુડેશ્વર નાંદોદ તાલુકાઓમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી નર્મદા તેમજ કરજણ નદીમાં ઉપરવાસથી ખૂબ…
Read More » -
આ ગામમાં સરકારની જ્યોતિ ગ્રામ યોજના હેઠળ ૨૪ કલાક વીજળીનો લાભ ૧૭ વર્ષથી મળતો નથી:
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, માંગરોળ કરુનેશભાઈ સુરત: માંગરોળ તાલુકાના આંબાવાડી ગામના સાત જેટલા આદિવાસી કુટુંબોને છેલ્લા ૧૭ વર્ષથી રાજ્ય સરકારની…
Read More »