Site icon Gramin Today

નાણાં મંત્રાલયે એલઆઈસી એજન્ટો અને કર્મચારીઓ માટે કલ્યાણકારી પગલાંને મંજૂરી આપી:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

નાણાં મંત્રાલયે એલઆઈસી એજન્ટો અને કર્મચારીઓ માટે કલ્યાણકારી પગલાંને મંજૂરી આપી:

કલ્યાણકારી પગલાંમાં ગ્રેજ્યુઇટીની મર્યાદામાં વધારો, રિન્યૂઅલ કમિશન માટે લાયકાત, ટર્મ ઇન્સ્યોરન્સ કવર અને એલઆઇસી એજન્ટો અને કર્મચારીઓ માટે ફેમિલી પેન્શનના એકસમાન દરનો સમાવેશ થાય:

નાણાં મંત્રાલયે આજે ભારતીય જીવન વીમા નિગમ (એલઆઇસી)ના એજન્ટો અને કર્મચારીઓના લાભ માટે શ્રેણીબદ્ધ કલ્યાણકારી પગલાંને મંજૂરી આપી છે. કલ્યાણકારી પગલાં એલઆઇસી (એજન્ટો) નિયમન, 2017, ગ્રેજ્યુઇટીની મર્યાદામાં વધારો અને કુટુંબ પેન્શનનાં એકસમાન દર વગેરેમાં સુધારા સાથે સંબંધિત છે.

એલઆઇસીના એજન્ટો અને કર્મચારીઓને નીચે મુજબના કલ્યાણકારી પગલાંની મંજૂરી આપવામાં આવી હતીઃ

Exit mobile version